$1$ મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુનું તાપમાન અચળ દબાણે $50^{\circ} C$ જેટલું વધારવામાં આવે છે. કુલ ઉમેરેલી ઉષ્મા અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $\frac{E_1}{E_2}=\frac{x}{9}$ હોય,તો $x$ નું મૂલ્ય . . . . . . છે.

  • A
    $15$
  • B
    $25$
  • C
    $35$
  • D
    $45$

Explore More

Similar Questions

એક મોનોએટોમિક વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. બાહ્ય કાર્ય કરવા માટે વપરાતી કુલ ઉષ્માની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

કઈ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં વાયુ દ્વારા અથવા વાયુ પર થયેલ કાર્ય શૂન્ય હોય છે?

$\Delta W = 0$,કઈ પ્રક્રિયા માટે છે?

થર્મોડાયનેમિક્સમાં,આઈસોકોરિક (isochoric) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જ્યારે એક મોનોએટોમિક વાયુ દ્વારા $80 \ J$ ઉષ્માનું શોષણ થાય છે,ત્યારે તેનું કદ અચળ દબાણે $16 \times 10^{-5} \ m^3$ જેટલું વધે છે. વાયુનું દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo