વાયુનો એક નમૂનો કદ ${V_1}$ થી ${V_2}$ સુધી વિસ્તરે છે. વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય કયા કિસ્સામાં સૌથી વધુ હશે?

  • A
    સમતાપી (Isothermal)
  • B
    સમદાબી (Isobaric)
  • C
    સમઉષ્મી (Adiabatic)
  • D
    બધા કિસ્સામાં સમાન

Explore More

Similar Questions

સમકદ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

અચળ દબાણે દ્વિપરમાણ્વીય વાયુને આપવામાં આવતી ઉષ્મા ઊર્જા $210 \,J$ છે, તો વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું હશે ($\,J$ માં)?

આદર્શ એકપરમાણ્વીય વાયુ દ્વારા સમદાબી પ્રક્રિયામાં થયેલ કાર્ય અને તેને આપેલી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

જ્યારે એક આદર્શ વાયુ $(\gamma = 5/3)$ ને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે,ત્યારે આપેલી ઉષ્મા ઉર્જાનો કેટલા ટકા ભાગ બાહ્ય કાર્ય કરવામાં વપરાશે ($\%$ માં)?

એક વાયુ $10^{3} \ N/m^{2}$ ના અચળ દબાણે $0.25 \ m^{3}$ જેટલું વિસ્તરણ પામે છે. તો થતું કાર્ય ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo