પૃથ્વીના એક ઉપગ્રહને એક સ્થિર વર્તુળાકાર કક્ષામાંથી દૂરની બીજી સ્થિર વર્તુળાકાર કક્ષામાં લઈ જવામાં આવે છે. નીચેનામાંથી કઈ રાશિમાં વધારો થાય છે?

  • A
    ગુરુત્વાકર્ષણ બળ
  • B
    ગુરુત્વીય સ્થિતિઊર્જા
  • C
    રેખીય કક્ષીય ઝડપ
  • D
    કેન્દ્રગામી પ્રવેગ

Explore More

Similar Questions

જો પૃથ્વીની સપાટી પરના સ્થિતિમાનને શૂન્ય મૂલ્ય આપવામાં આવે,તો પૃથ્વીના કેન્દ્ર પરનું સ્થિતિમાન કેટલું હશે? (દળ $= M$,ત્રિજ્યા $= R$)

Difficult
View Solution

$4 \, kg$ દળને પૃથ્વીના કેન્દ્રથી તેની સપાટી સુધી લઈ જવા માટે જરૂરી ઉર્જા (જૂલમાં) ગણો,જો પૃથ્વીની ત્રિજ્યા $6400 \, km$ હોય અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g = 10 \, m/s^2$ હોય.

ગુરુત્વીય સ્થિતિઊર્જા અને ગુરુત્વીય સ્થિતિમાન વચ્ચેનો તફાવત આપો.

Difficult
View Solution

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીની ત્રિજ્યા $(R_e)$ કરતા બમણી ઊંચાઈ $h$ પર લઈ જવામાં આવે છે. સ્થિતિ ઊર્જામાં થતો વધારો કેટલો હશે? (જ્યાં $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ છે)

કોઈ પદાર્થને પૃથ્વીની સપાટીથી ઊંચે લઈ જતાં તેની સ્થિતિઊર્જા શા માટે વધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo