જો પૃથ્વીની સપાટી પરના સ્થિતિમાનને શૂન્ય મૂલ્ય આપવામાં આવે,તો પૃથ્વીના કેન્દ્ર પરનું સ્થિતિમાન કેટલું હશે? (દળ $= M$,ત્રિજ્યા $= R$)

  • A
    $0$
  • B
    $-\frac{GM}{2R}$
  • C
    $-\frac{3GM}{2R}$
  • D
    $\frac{3GM}{2R}$

Explore More

Similar Questions

એક વ્યક્તિ $1 \ kg$ દળને અનંત અંતરેથી બિંદુ $A$ પર લાવે છે. શરૂઆતમાં દળ સ્થિર હતું પરંતુ જ્યારે તે $A$ પર પહોંચે છે ત્યારે તે $3 \ m/s$ ની ઝડપે ગતિ કરે છે. વ્યક્તિ દ્વારા દળ પર કરવામાં આવેલ કાર્ય $-5.5 \ J$ છે. $A$ આગળ ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હશે ($J/kg$ માં)?

પૃથ્વીના કેન્દ્રથી $r$ $(r > R_E)$ અંતરે ગુરુત્વીય સ્થિતિમાનનું સૂત્ર આપો.

ઉપગ્રહની સ્થિતિઊર્જાનું સમીકરણ લખો. ઉપગ્રહની સ્થિતિઊર્જા ઋણ કેમ હોય છે?

$m$ દળ ધરાવતો એક પદાર્થ પૃથ્વીની સપાટીથી $h = R/5$ ઊંચાઈ સુધી જાય છે,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. જો $g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ હોય,તો સ્થિતિઊર્જામાં થતો વધારો કેટલો હશે?

$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા $m$,$2m$ અને $3m$ દળ ધરાવતી સિસ્ટમની ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઊર્જા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo