બે પ્રવાહીઓના એઝિયોટ્રોપિક દ્રાવણનું ઉત્કલનબિંદુ તે બંને કરતા ઓછું હોય છે જ્યારે તે:

  • A
    રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે છે
  • B
    રાઉલ્ટના નિયમથી કોઈ વિચલન દર્શાવતું નથી
  • C
    રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે
  • D
    સંતૃપ્ત હોય છે

Explore More

Similar Questions

એક દ્વિ-પરમાણ્વિક આદર્શ વાયુનો ઉપયોગ કાર્નોટ એન્જિનમાં કાર્યકારી પદાર્થ તરીકે થાય છે. જો ચક્રના એડિબેટિક વિસ્તરણ ભાગ દરમિયાન વાયુનું કદ $V$ થી વધીને $32V$ થાય,તો એન્જિનની કાર્યક્ષમતા કેટલી હશે?

બિંદુ $(1,3)$ માંથી વર્તુળ $x^2+y^2-2x+4y-11=0$ પર દોરેલા સ્પર્શકની લંબાઈ કેટલી છે?

નીચેનામાંથી કયું લક્ષણ પોએસી કુળ સાથે સંલગ્ન છे$?$
$(a)$ તલસ્થ જરાયુવિન્યાસ
$(b)$ પીંછાયુક્ત પરાગાસન
$(c)$ ધાન્ય ફળ
$(d)$ પંચાવયવી પુષ્પ

જો $4x^2+6xy+ky^2=0$ દ્વારા આપવામાં આવેલી સીધી રેખાઓની જોડીમાંની એક રેખા યામ અક્ષો વચ્ચેના ખૂણાને દુભાગતી હોય,તો $k \in$

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,પ્રક્રિયકની સાંદ્રતા $25 \ min$ માં $0.03 \ mol \ L^{-1}$ થી ઘટીને $0.02 \ mol \ L^{-1}$ થાય છે. તેનો વેગ ($mol \ L^{-1} \ s^{-1}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo