$LCR$ શ્રેણી પરિપથને બાહ્ય $emf$,$e = 200 \sin(100 \pi t) \ V$ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં કેપેસીટન્સ અને અવરોધના મૂલ્યો અનુક્રમે $1 \ \mu F$ અને $100 \ \Omega$ છે. જ્યારે ઇન્ડક્ટન્સ (હેન્રીમાં) કેટલું હોય ત્યારે પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ થાય?

  • A
    $\frac{100}{\pi^2}$
  • B
    $100$
  • C
    $100 \pi$
  • D
    $10^4$

Explore More

Similar Questions

$283 \ V$ નું મહત્તમ મૂલ્ય અને $50 \ Hz$ ની આવૃત્તિ ધરાવતો સાઇનસૉઇડલ વોલ્ટેજ $LCR$ શ્રેણી પરિપથને લાગુ પાડવામાં આવે છે,જ્યાં $R = 3 \ \Omega$,$L = 25.48 \ mH$ અને $C = 796 \ \mu F$ છે. અનુનાદની સ્થિતિમાં ઇમ્પિડન્સ કેટલો હશે ($Omega$ માં)?

$0.5 \ mH$ નો ઇન્ડક્ટર,$20 \ \mu F$ નો કેપેસિટર અને $20 \ \Omega$ નો અવરોધ $220 \ V$ ના a.c. સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડાયેલા છે. જો પ્રવાહ e.m.f. સાથે સમાન કળામાં હોય,તો પરિપથમાં મહત્તમ પ્રવાહ $\sqrt{x} \ A$ છે. '$x$' નું મૂલ્ય શોધો.

$62.5 \, nF$ કેપેસીટન્સ અને $50 \, \Omega$ અવરોધ ધરાવતો એક $LCR$ શ્રેણી પરિપથ $2.0 \, kHz$ આવૃત્તિના $A.C.$ સ્ત્રોત સાથે જોડાયેલ છે. પરિપથમાં પ્રવાહના કંપવિસ્તારનું મૂલ્ય મહત્તમ હોય તે માટે,ઇન્ડક્ટન્સનું મૂલ્ય $.......... \, mH$ છે. ($\pi^2 = 10$ લો)

વિધાન: શ્રેણી $LCR$ પરિપથમાં અનુનાદ (resonance) થઈ શકે છે.
કારણ: જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ સમાન અને વિરુદ્ધ હોય,તો અનુનાદ થાય છે.

શ્રેણી $LCR$ સર્કિટ માટે અનુનાદ (resonance) ની સ્થિતિમાં,કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo