પ્રકૃતિનો ક્રિયાત્મક એકમ છે.
જૈવિક સમાજ
વસ્તી
જાતિ
નિવસનતંત્ર
આપેલ રચનામાંથી સંગત રચનાને અલગ તારવો.
શું જળચર ગૃહ (માછલીઘર) સંપૂર્ણ રીતે નિવસનતંત્ર છે?
કદનાં આધારે મહાકાય નિવસનતંત્રને ઓળખો.
નીચે આપેલ પૈકી કઈ મુખ્ય પરિસ્થિતકીય ભૂમિકા નથી ?
પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........