અંતઃસ્ત્રાવની સારવાર પ્રાપ્ત કર્યા પછી , દમની બીમારીના (અસ્થમા) દર્દીને ઉચ્છવાસ કરવામાં રાહત મળે છે. કયા અંતઃસ્ત્રાવની સારવાર આપી હશે

  • A

    ઓક્સિટોસીન

  • B

    એડ્રેનાલિન

  • C

    ઈન્સ્યુલિન

  • D

    થાયરોક્સિન

Similar Questions

ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?

  • [AIPMT 1995]

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સક્રિયતા, રુવાંડા ઊભા થવા તથા પ્રસ્વેદ સાથે સંબંધ ધરાવે છે?

કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

નીચેનામાંથી સાચું વાક્ય ક્યું નથી ?

યોગ્ય જોડકાં જોડો.

Column $-I$

Column $-II$

$A.$ Zona reticularis

$1.$ Outer layer (adrenal cortex)

$B.$ Zona fascicular

$2.$ Inner layer (adrenal cortex)

$C.$ Zona glomerulosa

$3.$ Middle layer (adrenal cortex)