કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન કોટેકોલેમાઈન્સ પ્રકારના અંત:સ્ત્રાવો છે.
ગ્લાયકોજનનું વિઘટન કરી રુઘિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.
લિપિડ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજિત કરે છે.
ઉપરના બધા જ
એડ્રિનલના કયા ભાગ (અંગ)માંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે?
બે એડ્રિનોકોર્ટિકલ સ્તર ઝોના ગ્લોમેરૂલેસા અને ઝોના રેટીક્યુલેરીસમાંથી કયું સ્તર બહારની તરફ છે. જે અન્યને આવરે છે ?
જ્યારે પ્રાથમિક જાતીય અંગનો વિકાસ થતો નથી, ત્યારે શેના કારણે પુખ્તતા જોવા મળે છે?
ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?
મૂત્રમાં $Na^+$ ના ઉત્સર્જનનું નિયંત્રણ કોણ કરે છે?