કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A
    એડ્રીનાલિન અને નોર-એડ્રીનાલિન એ કેટેકોલેમાઈન્સ પ્રકારના અંતઃસ્ત્રાવો છે.
  • B
    તેઓ ગ્લાયકોજનનું વિઘટન કરીને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.
  • C
    તેઓ લિપિડ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજિત કરે છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

મિનરલોકોર્ટિકોઇડ્સનો અતિસ્ત્રાવ જે રેનીન-એન્જિયોટેન્સીન-આલ્ડોસ્ટેરોન તંત્ર પર આધાર રાખતો નથી,તેના પરિણામે શું થાય છે?

રૂધિરદાબ (Blood pressure) . . . . . . ગ્રંથિ દ્વારા નિયંત્રિત થાય છે.

કયો અંતઃસ્ત્રાવ પ્રતિ-ઈન્સ્યુલિન (anti-insulin) અસર દર્શાવે છે?

ઇન્ટરવ્યુ સમયે હૃદયના ધબકારા વધવાનું કારણ શું છે?

$A$ સ્ટીરોઈડ્સનો નાનો જથ્થો $B$ બાહ્યક (cortex) દ્વારા પણ સ્ત્રવિત થાય છે, જે તરુણાવસ્થા દરમિયાન બગલના વાળ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળના વિકાસમાં ભૂમિકા ભજવે છે.
$A$ અને $B$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo