ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?
એડ્રિનલ મેડ્યુલામાંથી એપિનેક્સિન અને નોર-એપિનેફિન સ્રાવ પ્રેરી અનુકંપી ચેતાતંત્રને સક્રિય બનાવવામાં આવે છે.
ચેતાપ્રેષક દ્રવ્ય ખાલી જગ્યાએથી ઝડપથી પસાર થઈ ઊર્મિવેગનું વહન કરે છે.
મગજના પરાનુકંપી ચેતાતંત્રના ભાગને હાયપોથેલેમસ ઉત્તેજિત કરે છે.
એડ્રિનલ બાહ્યકમાંથી એપિનેફિન અને નોર એપિનેફિનનો સ્રાવ પ્રેરી અનુકંપી ચેતાતંત્રને સક્રિય બનાવે છે.
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
સંકટ સમયના અંત:સ્ત્રાવો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
તમે ડર લાગે એવી ફિલ્મ જોવો છો અને નોંધ કરો છો કે તમારા હૃદયના ધબકારા ઝડપી અને મોઢું સુકાઈ જાય છે તેનું કારણ શું હોઈ શકે?
યૌવનારંભ દરમિયાન શરીર પરના વાથ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્તનો ભાગ ભજવતો અંત:સ્ત્રાવ છે.
બે એડ્રિનોકોર્ટિકલ સ્તર ઝોના ગ્લોમેરૂલેસા અને ઝોના રેટીક્યુલેરીસમાંથી કયું સ્તર બહારની તરફ છે. જે અન્યને આવરે છે ?