તજ અને આંકડામાં કલીકાન્તર વિન્યાસ અનુક્રમે.
આચ્છાદિત, ધારાસ્પર્શી
પતંગીયાકાર, વ્યાવૃત
ધારાસ્પર્શી, વ્યાવૃત
પતંગીયાકાર, ધારાસ્પર્શી
અસંગત દૂર કરો.
પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..
શેમાં પુષ્પો એકલિંગી હોય છે?
પુંકેસરની રચના સમજાવો.
મુકત કેન્દ્રસ્થ અને અક્ષવર્તી જરાયુવિન્યાસ વચ્ચેનો તફાવત શું છે ? તે સમજવો ?