પુષ્પીય લક્ષણોનો આવૃત બીજધારીમાં ઓળખ માટે ઉપયોગ થાય છે કારણ કે ………..
પુષ્પો જુદાં જુદાં રંગના હોય છે.
પુષ્પોનું સહેલાઈથી દાબન કરાય છે.
પ્રજનન ભાગો, વાનસ્પતિક ભાગો કરતાં સ્થાયી અને રૂઢિગત હોય છે.
પુષ્પો જોડે સુંદર કામ થઈ શકે.
લીલીમાં પુંકેસરો કેવા હોય છે ?
બહુગુચ્છી પુંકેસર તેનામા હોય
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણસદેશ પર્ણદંડ (દાંડી પત્ર)
$(ii)$ કલિકાન્તરવિન્યાસ
જ્યારે દલપત્ર કે વજ્રપત્રની ધાર એકબીજાને સ્પષ્ટ દિશા વિના આચ્છાદિત કરે તે સ્થિતિને .......
વટાણામાં કયા પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે છે?