માપનની ચોકસાઈ કોના પર આધાર રાખે છે?

  • A

    પ્રતિશત ત્રુટિ

  • B

    નિરપેક્ષ ત્રુટિ

  • C

    બંને 

  • D

    એક પણ નહિ

Similar Questions

સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ $g$ ના માપન માટેના $20$ અવલોકન $1\, s$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય $30\,s$ મળે છે. લોલકની લંબાઈ $1\, mm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા $55.0\,cm$ મળે છે. $g$ ના માપનમા  ........... $\%$ ત્રુટિ હશે.

  • [JEE MAIN 2019]

વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે $1\%$, $2\%$ અને $3 \%$ છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી $.........\%$ થશે.

  • [JEE MAIN 2022]

જો વર્તૂળના માપેલા વ્યાસમાં  $4\% $ જેટલી ત્રુટિ હોય તો વર્તૂળના પરિઘમાં ત્રુટિ ........... $\%$ હશે .

ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ સમજાવો.

જ્યારે તાંબાના ગોળાને ગરમ કરવામાં આવે છે ત્યારે અવલોકનમાં મહત્તમ પ્રતિશત ફેરફાર શેમાં જોવા મળશે ?