પાણીથી ભરેલો પાતળો કાગળનો કપ જ્યોત પર મૂકવામાં આવે ત્યારે તે સળગતો નથી. આનું કારણ શું છે?

  • A
    પાણી કાગળના કપને ઓક્સિજનનો પુરવઠો કાપી નાખે છે
  • B
    પાણી ઉષ્માનું ઉત્તમ વાહક છે
  • C
    કાગળનો કપ તેમાં રહેલા પાણી કરતા નોંધપાત્ર રીતે ગરમ થતો નથી
  • D
    કાગળ ઉષ્માનો મંદ વાહક છે

Explore More

Similar Questions

તાંબાના સળિયાનો છેડો $A$ વરાળ ચેમ્બરમાં $100\,^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે અને બીજો છેડો $B$ એ $0\,^{\circ}C$ તાપમાને રાખવામાં આવે છે. જો $A$ પાસે $x = 0$ હોય,તો સ્થાયી અવસ્થામાં $T-x$ આલેખ કેવો હશે?

ચાંદી,તાંબુ,પિત્તળ અને લાકડાના ચાર સળિયા સમાન આકારના છે. દરેક પર કાગળ વીંટાળીને તેમને એકસાથે ગરમ કરવામાં આવે છે. કાગળ સૌથી પહેલા કોના પર બળશે?

$50 \ cm$ લંબાઈ અને $5 \ cm^{2}$ આડછેદના ક્ષેત્રફળ ધરાવતા સળિયામાંથી ઉષ્માનું વહન થાય છે. તેના છેડાઓ અનુક્રમે $25 \ ^\circ C$ અને $125 \ ^\circ C$ તાપમાને રાખવામાં આવ્યા છે. સળિયાના પદાર્થની ઉષ્માવાહકતા $0.092 \ kcal/m \cdot s \cdot ^\circ C$ છે. સળિયાનો તાપમાન પ્રચલન ....... $^\circ C/cm$ છે.

જ્યારે વાતાવરણનું તાપમાન $-10^{\circ}C$ હોય ત્યારે $0^{\circ}C$ તાપમાન ધરાવતા તળાવમાં બરફ બનવાનું શરૂ થાય છે. જો $1 \; cm$ બરફ બનવા માટે $7$ કલાકનો સમય લાગતો હોય,તો બરફની જાડાઈ $1 \; cm$ થી વધીને $2 \; cm$ થવા માટે લાગતો સમય કેટલો હશે?

શિયાળાની ઋતુમાં ઊનના કપડાંનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે ઊનના કપડાં

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo