પ્રકાશના એક બિંદુવત સ્ત્રોતને $f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સથી $2f$ અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુએ $d$ અંતરે એક સમતલ અરીસો એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી અરીસા પરથી પરાવર્તિત કિરણો લેન્સમાંથી ફરી પસાર થયા પછી સમાંતર બને. જો $f=30 \, cm$ હોય,તો $d$ નું મૂલ્ય ............. $cm$ થશે.

  • A
    $15$
  • B
    $30$
  • C
    $45$
  • D
    $75$

Explore More

Similar Questions

જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે,ત્યારે તે $60 \ cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. જો કે,જ્યારે બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે,ત્યારે તે $20 \ cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. તો લેન્સનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

કાચના એક પાતળા બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક $\mu$) આપેલ છે,જેની દરેક બાજુની વક્રતા ત્રિજ્યા $R$ છે. એક બાજુ સંપૂર્ણ પરાવર્તન માટે પોલિશ કરેલી છે. લેન્સથી કેટલા અંતરે વસ્તુને મુખ્ય અક્ષ પર મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુ પર જ રચાય?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા સમતલ-બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવે છે. તે કોના જેવું વર્તશે?

એક બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $f$ છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તૂટક રેખા સાથે બે ભાગમાં કાપવામાં આવે છે. દરેક ભાગની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

$20\,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક બહિર્ગોળ લેન્સ એક બહિર્ગોળ અરીસાની સામે એવી રીતે મૂકવામાં આવ્યો છે કે જેથી તેમની મુખ્ય અક્ષો એકબીજા સાથે સંપાત થાય. લેન્સ અને અરીસા વચ્ચેનું અંતર $10\,cm$ છે. એક બિંદુવત વસ્તુને મુખ્ય અક્ષ પર બહિર્ગોળ લેન્સથી $60\,cm$ ના અંતરે મૂકવામાં આવી છે. આ સંયોજન દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુ પર જ સંપાત થાય છે. બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $...\,cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo