$27^{\circ}C$ તાપમાને રહેલા એક આદર્શ વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે જેથી તેનું કદ ત્રણ ગણું થાય છે. વાયુનું તાપમાન ...... $^{\circ}C$ થશે.

  • A
    $81$
  • B
    $900$
  • C
    $627$
  • D
    $450$

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે,જ્યારે વાયુનું તાપમાન અને દબાણ અનુક્રમે $T_0$ અને $P_0$ હોય ત્યારે તેની ઘનતા $\rho_0$ છે. જ્યારે વાયુનું તાપમાન $2 T_0$ થાય,ત્યારે તેનું દબાણ $3 P_0$ થાય છે. તો નવી ઘનતા કેટલી હશે?

જો બંધ પાત્રમાં રહેલા વાયુનું તાપમાન $1\,^{\circ}C$ વધારતા તેનું દબાણ $0.4\%$ વધે છે,તો તેનું પ્રારંભિક તાપમાન કેટલું હશે?

ગે-લ્યુસેકના વાયુમય કદના નિયમનું વિધાન લખો.

આપેલ કદ અને તાપમાને,વાયુનું દબાણ

જ્યારે અચળ તાપમાને આદર્શ વાયુ પર થોડું વધારાનું દબાણ $\Delta P$ લગાડવામાં આવે ત્યારે તેના કદમાં થતો ફેરફાર,અચળ દબાણે તાપમાનમાં $\Delta T$ જેટલો ઘટાડો કરવામાં આવે ત્યારે થતા ફેરફાર જેટલો જ છે. વાયુનું પ્રારંભિક તાપમાન અને દબાણ અનુક્રમે $300 \ K$ અને $2 \ atm$ હતા. જો $|\Delta T| = C|\Delta P|$ હોય,તો $(K/atm)$ માં $C$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo