એક કણ સમક્ષિતિજ સમતલમાં નિયમિત વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા $20 \, cm$ છે. કણ પર લાગતું કેન્દ્રગામી બળ $10 \, N$ છે. તેની ગતિઊર્જા ........ $J$ છે.

  • A
    $0.1$
  • B
    $0.2$
  • C
    $2.0$
  • D
    $1.0$

Explore More

Similar Questions

અસ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને અચળ કોણીય ઝડપથી ચાકગતિ કરતાં કણનો રેખીય વેગ અચળ હશે? શા માટે?

એક બિંદુવત દળ $m$ ને $l$ લંબાઈના હલકા દોરા વડે $O$ બિંદુએ લટકાવેલ છે અને તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ અચળ ઝડપે સમક્ષિતિજ વર્તુળમાં ફેરવવામાં આવે છે. દળની સાપેક્ષમાં સ્થિર રહીને જોતા,દળ પર લાગતા બળો કયા છે?

એક પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણે $20 \; m/s$ ના વેગથી ફેંકવામાં આવે છે. $10 \; s$ પછી,તેની સમક્ષિતિજ સાથેની નતિ $\beta$ છે. $\tan \beta$ નું મૂલ્ય કેટલું હશે? $(g = 10 \; m/s^2)$

ખાલી જગ્યા પૂરો:
$(a)$ સદિશો $\vec{A} = 3\hat{i} + 2\hat{j}$ અને $\vec{B} = \hat{i} + \hat{j} - 2\hat{k}$ માટે,સદિશ $(\vec{A} - \vec{B})$ નો $y$-ઘટક ..... છે.
$(b)$ $u$ જેટલા પ્રારંભિક વેગથી શિરોલંબ દિશામાં ફેંકવામાં આવેલા પદાર્થના કુલ ઉડ્ડયન સમયનું સૂત્ર .......... છે.
$(c)$ $R$ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર અચળ કોણીય વેગ $\omega$ થી ગતિ કરતા કણના કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર ...... છે.
$(d)$ કોઈપણ સદિશનો ઘટક હંમેશાં ......... હોય છે.

એક વ્યક્તિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ વર્તુળાકાર પથ પર $A$ થી $B$ સુધી ગતિ કરે છે. જો તેણે કાપેલું અંતર $60 \, m$ હોય,તો સ્થાનાંતરનું મૂલ્ય $..... \, m$ થશે. (આપેલ છે $\cos 135^{\circ} = -0.7$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo