હીરામાં પ્રકાશનો વેગ હવામાં પ્રકાશના વેગ કરતા $\left(\frac{5}{12}\right)$ ગણો છે. પાણીમાં પ્રકાશનો વેગ હવામાં પ્રકાશના વેગ કરતા $\left(\frac{3}{4}\right)$ ગણો છે. પાણીમાંથી હીરામાં જતા પ્રકાશના કિરણ માટે આપાતકોણ શોધો,જો વક્રીભવનકોણ $r = 30^{\circ}$ હોય અને $\sin 30^{\circ} = \frac{1}{2}$ આપેલ છે.

  • A
    $\sin^{-1}(9/10)$
  • B
    $\sin^{-1}(3/4)$
  • C
    $\sin^{-1}(5/12)$
  • D
    $\sin^{-1}(9/5)$

Explore More

Similar Questions

વક્રીભવનનો સ્નેલનો નિયમ લખો.

અમિશ્રિત પારદર્શક પ્રવાહીઓ $A, B, C, D$ અને $E$ ને એક લંબચોરસ કાચના પાત્રમાં તેમની ઘનતા મુજબ સ્તરોમાં રાખવામાં આવ્યા છે. પ્રવાહીઓના વક્રીભવનાંક નીચેના કોષ્ટકમાં આપેલા છે. પાત્રને બાજુમાંથી પ્રકાશિત કરવામાં આવે છે અને $1.61$ વક્રીભવનાંક ધરાવતો કાચનો એક નાનો ટુકડો પ્રવાહીના સ્તરોમાં હળવેકથી નાખવામાં આવે છે. નીચે ઉતરતી વખતે કાચનો ટુકડો કયા પ્રવાહીમાં દેખાશે નહીં?
| પ્રવાહી | વક્રીભવનાંક |
| :--- | :--- |
| $A$ | $1.51$ |
| $B$ | $1.53$ |
| $C$ | $1.61$ |
| $D$ | $1.52$ |
| $E$ | $1.65$ |

પાણીનો વક્રીભવનાંક $1.33$ છે. પાણીની અંદર રહેલા માણસે આથમતા સૂર્યને જોવા માટે કઈ દિશામાં જોવું જોઈએ?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\sqrt{2}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં પ્રકાશના કિરણ દ્વારા લંબ સાથે બનાવેલ ખૂણો .....$^o$ છે.

એકવર્ણી પ્રકાશ હવામાંથી $\mu$ વક્રીભવનાંક ધરાવતા કાચમાં વક્રીભવન પામે છે. આપાત અને વક્રીભૂત તરંગોની તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo