પ્રકાશનું એક મોનોક્રોમેટિક કિરણ $n_{1}$ અને $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોની આંતર સપાટી પર આપાત થાય છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. જો $n_{1} > n_{2}$ હોય અને $\theta_{C}$ એ ક્રાંતિકોણ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $\theta_{1} = \theta_{3}$,$\theta_{1}$ ના તમામ મૂલ્યો માટે.
  • B
    $\theta_{1} > \theta_{C}$ માટે $\cos \theta_{2}$ કાલ્પનિક છે.
  • C
    $\theta_{1} = \theta_{C}$ માટે $\cos \theta_{2} = 0$ છે.
  • D
    $\theta_{1} = \theta_{C}$ માટે $\cos \theta_{3}$ કાલ્પનિક છે.

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઉપરની સપાટી પર આપાતકોણ $i$ માટે,ઊભી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જરૂરી લઘુત્તમ વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

Difficult
View Solution

કાચ-હવા સપાટી માટે ક્રાંતિકોણની ગણતરી કરો,જો હવામાંથી કાચની સપાટી પર આપાત થતું પ્રકાશનું કિરણ $45^{\circ}$ ના આપાતકોણે $15^{\circ}$ જેટલું વિચલિત થતું હોય. ($^{\circ}$ માં)

Difficult
View Solution

પ્રકાશ બે માધ્યમો $M_{1}$ અને $M_{2}$ માં અનુક્રમે $1.5 \times 10^{8} \text{ m/s}$ અને $2.0 \times 10^{8} \text{ m/s}$ ની ઝડપે ગતિ કરે છે. તેમની વચ્ચેનો ક્રાંતિકોણ કેટલો હશે?

પ્રકાશના એક બિંદુવત ઉદગમને $5/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \; m$ નીચે મૂકવામાં આવે છે. પાણીની સપાટી પરથી બહાર આવતા તમામ પ્રકાશને રોકવા માટે ઉદગમની ઉપર મૂકવી પડતી તકતીનો લઘુત્તમ વ્યાસ ... $m$ છે.

ચાર કિરણો $1, 2, 3$ અને $4$ એ $120^{\circ}$ ના શિરોબિંદુ ખૂણા $\angle Q$ ધરાવતા સમદ્વિબાજુ પ્રિઝમ $PQR$ ની સપાટી $PQ$ પર લંબરૂપે આપાત થાય છે. ઉપરોક્ત કિરણો $1, 2, 3$ અને $4$ માટે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક અનુક્રમે $1.85, 1.95, 2.05$ અને $2.15$ છે અને આસપાસનું માધ્યમ હવા છે. તો,સપાટી $QR$ માંથી બહાર આવતા કિરણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo