પ્રકાશના એક બિંદુવત ઉદગમને $5/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \; m$ નીચે મૂકવામાં આવે છે. પાણીની સપાટી પરથી બહાર આવતા તમામ પ્રકાશને રોકવા માટે ઉદગમની ઉપર મૂકવી પડતી તકતીનો લઘુત્તમ વ્યાસ ... $m$ છે.

  • A
    $2$
  • B
    $6$
  • C
    $4$
  • D
    $3$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઉપરની સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણ માટે,શિરોલંબ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જરૂરી લઘુત્તમ વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટ પર $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે અને પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે. તો પ્લેટનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનો એક બિંદુવત સ્ત્રોત $\mu = 5/3$ વક્રીભવનાંક ધરાવતા પાણીની સપાટીથી $4 \, m$ નીચે મૂકેલો છે. પાણીમાંથી બહાર આવતા સમગ્ર પ્રકાશને રોકવા માટે સ્ત્રોત પર મૂકવી પડતી તકતીનો લઘુત્તમ વ્યાસ કેટલો હોવો જોઈએ? (in $m$)

Difficult
View Solution

ઓપ્ટિકલ ફાઇબરની પ્રવેશ સપાટી પર મહત્તમ એક્સેપ્ટન્સ એંગલ (સ્વીકૃતિ કોણ) કેટલો હોવો જોઈએ,જો $n_1$ અને $n_2$ અનુક્રમે કોર અને ક્લેડિંગના વક્રીભવનાંક હોય?

ચાર કિરણો $1, 2, 3$ અને $4$ એ $120^{\circ}$ ના શિરોબિંદુ ખૂણા $\angle Q$ ધરાવતા સમદ્વિબાજુ પ્રિઝમ $PQR$ ની સપાટી $PQ$ પર લંબરૂપે આપાત થાય છે. ઉપરોક્ત કિરણો $1, 2, 3$ અને $4$ માટે પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંક અનુક્રમે $1.85, 1.95, 2.05$ અને $2.15$ છે અને આસપાસનું માધ્યમ હવા છે. તો,સપાટી $QR$ માંથી બહાર આવતા કિરણો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo