રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવતા એક લાંબા વિદ્યુતભારીત નળાકારને એક પોલા કો-એક્સિયલ (સહ-અક્ષીય) વાહક નળાકાર વડે ઘેરવામાં આવે છે. બંને નળાકારોની વચ્ચેના અવકાશમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

  • A
    $E = \frac{\lambda}{2 \pi \epsilon_{0} r}$
  • B
    $E = \frac{\lambda}{\pi \epsilon_{0} r}$
  • C
    $E = 0$
  • D
    $E = \frac{2\lambda}{\pi \epsilon_{0} r}$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા એક પાતળા ધાતુના ગોળાકાર કવચની સપાટી પર $Q$ વિદ્યુતભાર છે. એક બિંદુવત વિદ્યુતભાર $q_1$ ને કવચના કેન્દ્ર પર મૂકવામાં આવે છે અને બીજો વિદ્યુતભાર $q_2$ ને કવચની બહાર કેન્દ્રથી $x$ અંતરે મૂકવામાં આવે છે. તો, વિદ્યુતભારો $q_1$ અને $q_2$ પર લાગતા બળો અનુક્રમે કેટલા હશે?

એક અનંત લંબાઈના પાતળા સીધા તારની રેખીય વિદ્યુતભાર ઘનતા $\frac{1}{3} \, C \cdot m^{-1}$ છે. તો $18 \, cm$ દૂર આવેલા બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હશે? (આપેલ છે: $\varepsilon_0 = 8.85 \times 10^{-12} \, C^2 \cdot N^{-1} \cdot m^{-2}$)

$R$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારિત વાહક ગોલીય કવચના કેન્દ્રથી $\frac{3R}{2}$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E$ છે. ગોળાના કેન્દ્રથી $\frac{R}{2}$ અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?

એક અનંત રેખીય વીજભાર $2 \ cm$ ના અંતરે $9 \times 10^4 \ NC^{-1}$ નું ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વીજભાર ઘનતા કેટલી હશે?

જો એક વિદ્યુતભાર $q$ ને ઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકવામાં આવે,તો ઘનની કોઈપણ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo