આકૃતિમાં એક ચક્રીય પ્રક્રિયા દર્શાવેલ છે. સમદાબી વિસ્તરણ દરમિયાન થયેલ કાર્ય ...... $J$ છે.

  • A
    $150$
  • B
    $100$
  • C
    $400$
  • D
    $200$

Explore More

Similar Questions

આદર્શ વાયુનો એક નમૂનો $(\gamma = 1.4)$ અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. જો વાયુને $100 \ J$ ઉષ્મા આપવામાં આવે,તો વાયુ દ્વારા થયેલ કાર્ય ...... $J$ છે.

અડધા મોલ આદર્શ એકપરમાણ્વીય વાયુને $1\, atm$ ના અચળ દબાણે $20\,^oC$ થી $90\,^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય આશરે ..... $J$ છે (વાયુ અચળાંક $R = 8.31\, J/mol\cdot K$).

એક દ્વિપરમાણ્વીય વાયુ $(\gamma = 1.4)$ જ્યારે સમદાબી રીતે વિસ્તરણ પામે છે ત્યારે $100 \ J$ કાર્ય કરે છે. તો વાયુને આપેલી ઉષ્મા . . . . . . $J$ છે.

સમદાબી (isobaric) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

જ્યારે વાયુ $V_1$ થી $V_2$ કદ સુધી વિસ્તરણ પામે ત્યારે તેના દ્વારા થતું કાર્ય મહત્તમ હોય છે,તો આ વિસ્તરણ કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo