આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બહિર્ગોળ લેન્સ ત્રણ અલગ-અલગ દ્રવ્યોનો બનેલો છે. તેની અક્ષ પર મૂકવામાં આવેલ બિંદુવત પદાર્થ માટે,રચાતા પ્રતિબિંબોની સંખ્યા કેટલી હશે?

  • A
    $1$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $\frac{1}{n}$ ગણું પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે?

એક દ્વિ-બહિર્ગોળ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની કેન્દ્રલંબાઈ $5 \,cm$ છે. જો વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય, તો વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય ($cm$ માં) કેટલું હશે?

$1.5$ વક્રીભવનાંક ધરાવતા બાય-કોનકેવ (દ્વિ-અંતર્ગોળ) કાચના લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. જ્યારે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે,ત્યારે તે કેવી રીતે વર્તશે?

Difficult
View Solution

$10 \ cm$ વક્રતા ત્રિજ્યા અને $1.6$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર (ડાયોપ્ટરમાં) કેટલો થાય?

બહિર્ગોળ લેન્સ દ્વારા ઉત્પન્ન થતા પદાર્થ અને તેના બે ગણા મોટા વાસ્તવિક પ્રતિબિંબ વચ્ચેનું અંતર $45 \,cm$ છે. વપરાયેલ લેન્સની કેન્દ્રલંબાઈ . . . . . . $cm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo