ચોક્કસ ત્રિજ્યા ધરાવતા વાયરના કોઈલના $600$ આંટા છે અને તેનું આત્મ-પ્રેરકત્વ $108 \, mH$ છે. $500$ આંટા ધરાવતી બીજી સમાન કોઈલનું આત્મ-પ્રેરકત્વ.........$mH$ હશે.

  • A
    $74$
  • B
    $75$
  • C
    $76$
  • D
    $77$

Explore More

Similar Questions

$r$ ત્રિજ્યા ધરાવતા વાયરના ગૂંચળામાં $600$ આંટા છે અને તેનું આત્મ-પ્રેરકત્વ $108 \ mH$ છે. સમાન ત્રિજ્યા અને $500$ આંટા ધરાવતા ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ કેટલું હશે ($mH$ માં)?

એક એર-કોર સોલેનોઇડની લંબાઈ $48 \pi \ cm$,આડછેદનું ક્ષેત્રફળ $12 \ cm^2$ અને $1200$ આંટા છે. સોલેનોઇડનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) કેટલું હશે ($mH$ માં)?

$4.6\, H$ ના ઇન્ડક્ટર (inductor) માંથી વહેતો પ્રવાહ નીચેના આલેખમાં દર્શાવેલ છે. સમયગાળા $t = 5\, ms$ થી $t = 6\, ms$ દરમિયાન ઉદ્ભવતું પ્રેરિત emf કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતા સોલેનોઇડમાં એકમ લંબાઈ દીઠ $n$ આંટા છે. તો સોલેનોઇડનું એકમ લંબાઈ દીઠ આત્મ-પ્રેરકત્વ કેટલું થાય?

એક કોઈલમાં પ્રવાહ $0.3 \,s$ માં $2 \,A$ થી બદલાઈને $5 \,A$ થાય છે. કોઈલમાં ઉદ્ભવતા emf નું મૂલ્ય $1.0 \,V$ છે. તો કોઈલનું આત્મ-પ્રેરકત્વ (self-inductance) શોધો. ($\,mH$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo