$m$ દળ ધરાવતી એક કાર $R$ ત્રિજ્યાના સમતલ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહી છે. જો $\mu_s$ એ રસ્તા અને કારના ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક હોય,તો વર્તુળાકાર ગતિમાં કારની મહત્તમ ઝડપ કેટલી હશે?

  • A
    $\mu_s Rg$
  • B
    $Rg\sqrt{\mu_s}$
  • C
    $\mu_s\sqrt{Rg}$
  • D
    $\sqrt{\mu_s Rg}$

Explore More

Similar Questions

$m$ દળનો એક બ્લોક સમક્ષિતિજ ટર્નટેબલ પર કેન્દ્રથી $x$ અંતરે રાખેલ છે. જો બ્લોક અને ટર્નટેબલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય,તો ટેબલની મહત્તમ કોણીય ઝડપ કેટલી હોવી જોઈએ જેથી બ્લોક સરકે નહીં?

ટાયર અને રસ્તા વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. $40 \,m$ ત્રિજ્યાના વળાંક પર લપસ્યા વિના કારને ચલાવી શકાય તેવી મહત્તમ ઝડપ ........ $ms^{-1}$ છે ($g = 10 \,ms^{-2}$ લો)

$0.25 \; kg$ દળનો એક પથ્થર દોરીના છેડે બાંધીને $1.5 \; m$ ત્રિજ્યાના વર્તુળમાં સમક્ષિતિજ સમતલમાં $40 \; rev./min$ ની ઝડપે ફેરવવામાં આવે છે. દોરીમાં તણાવ કેટલું હશે? જો દોરી મહત્તમ $200 \; N$ તણાવ સહન કરી શકતી હોય,તો પથ્થરને કેટલી મહત્તમ ઝડપ ($m/s$ માં) થી ફેરવી શકાય ($; m/s$ માં)?

$40 \, m$ ત્રિજ્યા ધરાવતા સમતલ રોડ પર કારની મહત્તમ સલામત ઝડપ કેટલા $m \, s^{-1}$ થશે? રોડ અને ટાયર વચ્ચેનો ઘર્ષણાંક $0.25$ છે. $(g = 10 \, m \, s^{-2})$

એક મોટરસાયકલ સવાર $72\, km/h$ ના વેગથી સપાટ રસ્તા પર ગતિ કરે છે અને તે એવા વળાંક પર વળે છે જ્યાં રસ્તાની વક્રતા ત્રિજ્યા $20\, m$ છે. ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $10\, m/s^2$ છે. લપસી જવાથી બચવા માટે,તેણે શિરોલંબ સમતલ સાથે કેટલા ખૂણાથી વધુ નમવું જોઈએ નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo