એન્ટિબૉડી ઉત્પાદન કરવા માટે જરૂરી રુધિરના ઘટકો ......
ત્રાકકણો
એકકેન્દ્રીકણ
રક્તકણો
લસિકાકણ
એલર્જી દરમિયાન કયા ઇમ્યુનોગ્લોબ્યુલીનની સંખ્યા વધે છે ?
એનાફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં $“a”$ નિર્દેશન ભાગ શું દર્શાવે છે ?
તળાવમાં મચ્છરની ઈયળો દૂર કરવા શું કરવું જોઈએ ?
વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?
નીચે આપેલ પૈકી કયા રોગથી બચવા રસીઓનો ઉપયોગ કરવામાં આવે છે ?