નાળિયેરના ખાદ્ય ભાગની દેહધાર્મિક લાક્ષણિકતા ………
પેરીસ્પર્મ
કોટીલીડોન
ભૃણપોષ
ફલાવરણ
એકદળી બીજની રચના સમજાવો.
બીજાવરણના આંતરિક સ્તરને શું કહેવામાં આવે છે?
અભ્રૂણપોષી બીજ .......... માં ઉત્પન્ન થાય છે.
એકદળી બીજની રચનામાં જોવા મળે.
નીચેનાની નામનિર્દેશિત આકૃતિ દોરો :
$(i)$ ચણા બીજ
$(ii)$ મકાઈના બીજનો $V. S.$ (અનુલંબ છેદ)