કારેલાં, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપીન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, પેઢુનીઆ, ટામેટા, ગુલાબ વીધાનીઆ, બટાકા, કાંદા, કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી પુષ્ય ધરાવે છે?
અઢાર
છ
દસ
પંદર
કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ-II માં વિશિષ્ટ આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ જાસૂદ | $(p)$ પુષ્પાસન બીંબ આકારનું |
$(B)$ લીંબુ | $(q)$ બીજાશય અધ:સ્થ |
$(C)$ ગુલાબ | $(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું |
$(D)$ સૂર્યમુખી | $(s)$ પરિપુષ્પ |
$(E)$ બોગનવેલ | $(t)$ પુષ્પાસન કપ આકારનું |
$(u)$ બીજાશય ઉધ્વસ્થ |
જરાયુવિન્યાસ દરમિયાન ભૂણના વક્ષ ખાંચ પર જરાયુધારી રચે છે તેને શું કહેવાય છે?
નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?
કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?
દલચક્ર માટે અસંગત છે.