કારેલાં, રાઈ, રીંગણ, કોળું, જાસૂદ, લ્યુપીન, કાકડી, શણ, ચણા, જામફળ, કઠોળ, મરચા, આલુ, પેઢુનીઆ, ટામેટા, ગુલાબ વીધાનીઆ, બટાકા, કાંદા, કુંવારપાઠું અને તુલીપ પૈકી કેટલી વનસ્પતિઓ અધોજાયી પુષ્ય ધરાવે છે?

  • [NEET 2013]
  • A

    અઢાર

  • B

  • C

    દસ

  • D

    પંદર

Similar Questions

કોલમ- $I$ માં વનસ્પતિના નામ અને કોલમ-II માં વિશિષ્ટ આપેલ સાચો વિકલ્પ પસંદ કરો.

કૉલમ - $I$ કૉલમ - $II$
$(A)$ જાસૂદ $(p)$ પુષ્પાસન બીંબ આકારનું
$(B)$ લીંબુ $(q)$ બીજાશય અધ:સ્થ
$(C)$ ગુલાબ $(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું
$(D)$ સૂર્યમુખી $(s)$ પરિપુષ્પ
$(E)$ બોગનવેલ $(t)$ પુષ્પાસન કપ આકારનું
  $(u)$ બીજાશય ઉધ્વસ્થ

 

જરાયુવિન્યાસ દરમિયાન ભૂણના વક્ષ ખાંચ પર જરાયુધારી રચે છે તેને શું કહેવાય છે?

નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?

કોના પુષ્પોમાં અરીય સમરચના જોવા મળે છે?

  • [NEET 2016]

દલચક્ર માટે અસંગત છે.