જરાયુવિન્યાસ દરમિયાન ભૂણના વક્ષ ખાંચ પર જરાયુધારી રચે છે તેને શું કહેવાય છે?
અક્ષવર્તી
તલસ્થ
મુક્ત કેન્દ્રસ્થ
ધારાવર્તી
પુંકેસરની રચના સમજાવો.
નીચે પૈકી કયું વિધાન સાચું છે?
આપેલ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ કયું છે ?
ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.
અક્ષવર્તી જરાયુવિન્યાસ ........નું ઉદાહરણ છે.