જરાયુવિન્યાસ દરમિયાન ભૂણના વક્ષ ખાંચ પર જરાયુધારી રચે છે તેને શું કહેવાય છે?

  • A

    અક્ષવર્તી 

  • B

    તલસ્થ 

  • C

    મુક્ત કેન્દ્રસ્થ

  • D

    ધારાવર્તી 

Similar Questions

ગળણી આકારનાં દલચક્રને ..........કહે છે.

વનસ્પતિના પુષ્પમાં પરાગાશય અને પરાગાસન અનુક્રમે કયા ચક્રમાં આવેલ હોય છે ?

ઉપરીજાયી પુષ્પ માટે અસંગત છે.

તેમાં જરાયું વિન્યાસ તલસ્થ જોવા મળે છે

ઉપરીજાયી પુષ્પ એટલે....