જરાયુવિન્યાસ દરમિયાન ભૂણના વક્ષ ખાંચ પર જરાયુધારી રચે છે તેને શું કહેવાય છે?

  • A

    અક્ષવર્તી 

  • B

    તલસ્થ 

  • C

    મુક્ત કેન્દ્રસ્થ

  • D

    ધારાવર્તી 

Similar Questions

પુંકેસરની રચના સમજાવો.

નીચે પૈકી કયું વિધાન સાચું છે?

આપેલ વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ કયું છે ?

ઉર્ધ્વસ્થ બીજાશય અને અન્ય ભાગો અધઃસ્થ રીતે ધરાવતાં લાક્ષણિક પુષ્પને .........કહે છે.

અક્ષવર્તી જરાયુવિન્યાસ ........નું ઉદાહરણ છે.