દલચક્ર માટે અસંગત છે.
તેના એકમોને દલપત્રો કહે છે.
આકર્ષક રંગના હોય છે.
પરાગનયન માટે કિટકોને આકર્ષે છે.
બધા જ પુષ્પોમાં તેનો આકાર ચક્રાકાર હોય છે.
પતંગિયાકાર કલિકાન્તરવિન્યાસ માટે સાચુ છે.
ધ્વ્જક $\quad$ પક્ષક $\quad$ નૌતલ
રાઈ માટે શું સાચું?
નીચેનામાંથી કયા ભાગો સ્ત્રીકેસરચક્રના છે ? $P$ - પરાગાસન, $Q$ - પરાગાશય, $R$ - પરાગવાહિની, $S$ - બીજાશય, $T$ - યોજી, $U$ - તંતુ
નીચેનામાંથી ક્યાં છોડમાં ઉચ્ચસ્થ અંડાશય આવેલું હોય છે?
અનિયમિત પુષ્પ …...... .