$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...

  • A

    $DNA$ રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી દ્રવ્ય છે.

  • B

    સ્વયંજનનનો ગુણધર્મ ધરાવે છે.

  • C

    મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે તેની જાતની અભિવ્યકિત કરે છે.

  • D

    ત્રણેય સાચા

Similar Questions

કયો અણુ જનીન દ્રવ્ય તરીકે ન વર્તી શકે ?

નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?

ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?

એવા ત્રણ વાઇરસના નામ આપો જેમાં $\rm {RNA}$ જનીન દ્રવ્ય તરીકે જોવા મળે છે. 

રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?