નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?
તે અનુકૂલનનો એકમ છે.
તે ન્યુક્લિઇક ઍસિડનો બનેલ છે.
તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
પિતૃદ્વારા પેદા થયેલા $DNA$ અણુઓ સજીવમાં વારસામાં ઊતરે છે.
$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.
નીચેનામાંથી કોનામાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે ?
બેકટેરીયા કોના દ્વારા ચેપગ્રસ્ત થાય છે ?
$Pneumococus$ બેક્ટેરિયાનો ઉપયોગ કરી "રૂપાંતરણ"ના પ્રયોગો દ્વારા પ્રસ્થાપિત પૂર્વધારણા .........છે.
આનુવંશિક દ્રવ્ય તરીકે $\rm {RNA}$ કરતાં $\rm {DNA}$ સ્થાયીત્વ ધરાવે છે. કારણ સહિત સમજાવો.