નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?

  • A

      તે અનુકૂલનનો એકમ છે.

  • B

      તે ન્યુક્લિઇક ઍસિડનો બનેલ છે.

  • C

      તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.

  • D

      પિતૃદ્વારા પેદા થયેલા $DNA$ અણુઓ સજીવમાં વારસામાં ઊતરે છે.

Similar Questions

............. ઉત્સેચક તરીકે વર્તે છે.

રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?

નીચે હર્શી અને ચેઈઝનો પ્રયોગ આપેલછે. $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ છે?

$\quad\quad \quad P \quad\quad\quad Q \quad \quad\quad R$

નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ ફ્રાન્સિસ ક્રિક 

$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$

$DNA$............ ધરાવે છે.