નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?
તે અનુકૂલનનો એકમ છે.
તે ન્યુક્લિઇક ઍસિડનો બનેલ છે.
તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
પિતૃદ્વારા પેદા થયેલા $DNA$ અણુઓ સજીવમાં વારસામાં ઊતરે છે.
............. ઉત્સેચક તરીકે વર્તે છે.
રૂપાંતરણના સિદ્ધાંતનો જૈવરાસાયણિક ગુણધર્મ કોણે દર્શાવ્યો ?
નીચે હર્શી અને ચેઈઝનો પ્રયોગ આપેલછે. $P, Q$ અને $R$ કઈ પ્રક્રિયાઓ છે?
$\quad\quad \quad P \quad\quad\quad Q \quad \quad\quad R$
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રાન્સિસ ક્રિક
$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$
$DNA$............ ધરાવે છે.