પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \, K \, kg \, mol^{-1}$ છે. જો તમારા ઓટોમોબાઈલ રેડિયેટરમાં $1.0 \, kg$ પાણી હોય,તો દ્રાવણનું ઠારબિંદુ $-2.8 \, ^oC$ સુધી ઘટાડવા માટે કેટલા $gm$ ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવું પડશે?

  • A
    $72$
  • B
    $93$
  • C
    $39$
  • D
    $27$

Explore More

Similar Questions

જો $van't \ Hoff$ અવયવ $1.1$ હોય,તો $0.01 \ m$ ફોર્મિક એસિડના જલીય દ્રાવણ માટે $\Delta T_{f}$ ની ગણતરી કરો. $[K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}]$ ($K$ માં)

જો $1 \ \text{atm}$ દબાણે જલીય યુરિયા દ્રાવણનું ઠારબિંદુ $271.14 \ K$ હોય (પાણી માટે $K_f = 1.86 \ K \ kg/mol$ આપેલ છે),તો આ દ્રાવણમાં યુરિયાનો મોલ અંશ કેટલો હશે? (શુદ્ધ પાણીનું ઠારબિંદુ $273 \ K$ છે)

જો $100 \ g$ પાણીમાં $5 \ g$ ગ્લુકોઝ ઓગળતા ઠારબિંદુમાં અવનયન $2.15 \ K$ થતું હોય,તો પાણીનો ક્રાયોસ્કોપિક અચળાંક કેટલો હશે? (ગ્લુકોઝનું મોલર દળ $= 180 \ g \ mol^{-1}$)

પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^{\circ}C/m$ છે. જો $342\,g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે,તો દ્રાવણનું ઠારબિંદુ ............. $^{\circ}C$ થશે.

સુક્રોઝ (મોલર દળ $= 342 \, g \, mol^{-1}$) નું દ્રાવણ $1000 \, g$ પાણીમાં $68.5 \, g$ સુક્રોઝ ઓગાળીને તૈયાર કરવામાં આવ્યું છે. મળેલા દ્રાવણનું ઠારબિંદુ ......... $^oC$ હશે. (પાણી માટે $K_f = 1.86 \, K \, kg \, mol^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo