$1.5$ વક્રીભવનાંક ધરાવતી ગોલીય સપાટીની સામે $P$ પર એક વસ્તુ મૂકવામાં આવે છે. તેનું પ્રતિબિંબ $Q$ પર રચાય છે. જો $PO = OQ$ હોય,તો $PO$ નું અંતર શોધો. ($R$ માં)

  • A
    $5$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $1.5$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી એક ગોલીય સપાટી $1$ અને $1.4$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને અલગ કરે છે,જે નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. એક બિંદુવત ઉદગમ ગોલીય સપાટીની સામે $4R$ અંતરે મૂકવામાં આવ્યું છે. બિંદુવત ઉદગમના પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય . . . . . . છે.

$R$ ત્રિજ્યા ધરાવતા કાચના ગોળાની સામે $P$ બિંદુએ એક બિંદુવત વસ્તુ રાખેલ છે. તેનું પ્રતિબિંબ $Q$ આગળ એવી રીતે રચાય છે કે જેથી $PO = QO$ થાય. કાચના ગોળાના દ્રવ્યનો વક્રીભવનાંક $1.4$ છે. અંતર $PO$ કેટલું હશે?

$4 \,cm$ વ્યાસ ધરાવતા કાચના ગોળામાં રહેલો હવાનો પરપોટો જ્યારે વ્યાસની દિશામાં જોવામાં આવે ત્યારે આંખની સૌથી નજીકની સપાટીથી $1 \,cm$ દૂર દેખાય છે. જો કાચનો વક્રીભવનાંક $_a\mu_g = 1.5$ હોય,તો વક્રીભવનકારક સપાટીથી પરપોટાનું વાસ્તવિક અંતર .....$cm$ છે.

Difficult
View Solution

હવામાં રહેલા બિંદુવત ઉદગમમાંથી આવતો પ્રકાશ ગોલીય કાચની સપાટી પર પડે છે (વક્રીભવનાંક,$\mu=1.5$ અને વક્રતા ત્રિજ્યા $=50\ cm$). પ્રતિબિંબ કાચની સપાટીથી અંદરની તરફ $200\ cm$ ના અંતરે રચાય છે. કાચની સપાટીથી પ્રકાશના ઉદગમનું અંતર . . . . . . $m$ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,વિસ્તાર $BCDEF$ અને $ABFG$ ના વક્રીભવનાંક અનુક્રમે $2.0$ અને $1.5$ છે. એક કણ $O$ ને વિસ્તાર $BCEF$ ના મધ્યબિંદુ પર રાખવામાં આવ્યો છે. આંખ દ્વારા જોવાતી વસ્તુનું અંતિમ પ્રતિબિંબ કેટલા અંતરે મળશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo