$10 \ m$ લંબાઈ અને $30 \ \Omega$ અવરોધ ધરાવતા તારને $2.5 \ V$ $emf$ અને $5 \ \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે બાહ્ય અવરોધ $R$ દ્વારા જોડવામાં આવે છે. જો તાર પર વિદ્યુતસ્થિતિમાન પ્રચલન $50 \ \mu V/mm$ હોય,તો $R = $ ................. $\Omega$.

  • A
    $115$
  • B
    $80$
  • C
    $50$
  • D
    $100$

Explore More

Similar Questions

$1 \ m$ લંબાઈનો પોટેન્શિયોમીટરનો તાર $495 \ \Omega$ અવરોધ અને $2 \ V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડાયેલ છે. જો પોટેન્શિયલ ગ્રેડિયન્ટ $0.2 \ mV/cm$ હોય,તો પોટેન્શિયોમીટરના તારનો અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

જ્યારે એક કોષને $5 \ \Omega$ ના અવરોધ સાથે શન્ટ કરવામાં આવે છે,ત્યારે તે પોટેન્શિયોમીટર વાયર પર $150 \ cm$ ની લંબાઈ પર સંતુલિત થાય છે. પરંતુ જ્યારે તેને $10 \ \Omega$ ના અવરોધ સાથે શન્ટ કરવામાં આવે છે,ત્યારે સંતુલન લંબાઈ $25 \ cm$ જેટલી વધે છે. જ્યારે કોષ ઓપન સર્કિટમાં હોય ત્યારે સંતુલન લંબાઈ કેટલી હશે ($cm$ માં)?

એક પોટેન્શિયોમીટર વાયરની લંબાઈ $L$ છે. $E$ emf ધરાવતા આપેલ કોષ માટે,બેલેન્સિંગ લંબાઈ વાયરના ધન છેડાથી $\frac{L}{3}$ છે. જો પોટેન્શિયોમીટર વાયરની લંબાઈમાં $50 \%$ નો વધારો કરવામાં આવે,તો તે જ કોષ માટે,બેલેન્સ પોઈન્ટ કઈ લંબાઈ પર મળશે?

પોટેન્શિયોમીટરના પ્રયોગમાં,સંતુલન સ્થિતિએ,નીચેનામાંથી શેમાં વિદ્યુતપ્રવાહ વહેતો નથી?

પોટેન્શિયોમીટરમાં, વાયરના આડછેદનું ક્ષેત્રફળ $4 \, cm^2$ છે, પરિપથમાં વહેતો પ્રવાહ $1 \, A$ છે અને પોટેન્શિયલ ગ્રેડિયન્ટ $7.5 \, V/m$ છે, તો પોટેન્શિયોમીટર વાયરની અવરોધકતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo