સ્પ્રિંગ પર પદાર્થ લટકાવીને ધીમે ધીમે મૂકતાંસ્પ્રિંગ ની લંબાઇમાં થતો વધારો $x$ છે.સ્પ્રિંગ પર પદાર્થ લટકાવીને ઝડપથી મૂકી દેતાસ્પ્રિંગ ની લંબાઇમાં થતો વધારો છે.
$x$
$2x$
$3x$
$x/2$
$\mathop {{v_1}}\limits^ \to $જેટલા વેગથી ગતિ કરતો $m$ દળનો એક કણ સ્થિર પડેલ $m$ દળના બીજા કણ સાથે દ્વિ-પારિમાણિક સ્થિતસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ આ કણો વેગથી ગતિ કરતાં હોય, તો વચ્ચેનો કોણ કેટલા ............ $^\circ$ થાય?
નીચે બે વિધાનો આપ્યાં છે.તેમની નીચે જુદા-જુદા વિકલ્પો આપેલા છે.આ ચાર વિકલ્પોમાંથી એવો વિકલ્પ પસંદ કરો કે જે ઉપરોકત બંને વિધાનોને સ્પષ્ટપણે યથાર્થ રીતે સમજાવે.
વિધાન $- 1$: એક જ દિશામાં ગતિ કરતાં બે કણો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં તેઓની તમામ ઊર્જા ગુમાવતા નથી.
વિધાન $- 2$: તમામ પ્રકારનાં સંઘાત માટે વેગમાન સંરક્ષણનો સિદ્ધાંત સાચો ઠરે છે.
એક $m$ દળનો કણ $r$ ત્રિજ્યાના વક્ર પથ પર ગતિ કરે છે અને $F$ એ તેના પર લાગતું કેન્દ્રગામી બળ છે. કણ અર્ધવક્ર પથ પર ગતિ કરે તો થતું કાર્ય કેટલું હશે ?
એક કણ પર $\hat F = 6\hat i + 2\hat j - 3\hat k$ બળ લાગતાં કણ $\hat d = 2\hat i - 3\hat j + c\hat k$ સ્થાનાંતર અનુભવે છે. જો આ દરમિયાન થતું કાર્ય શૂન્ય હોય, તો $c$ નું મૂલ્ય શોધો.
$M$ દળનો એક કણ $v$ જેટલી અચળ ઝડપે $R$ ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળ પર ગતિ કરે છે.જયારે તે કોઇ એક બિંદુથી ગતિની શરૂઆત કરીને તેની સામેનાં વ્યસાંત બિંદુ પર પહોંચે છે, ત્યારે.......