જો પરવલયનું નાભિ $(3, 0)$ હોય અને નાભિલંબની લંબાઈ $8$ હોય,તો તેનું શિરોબિંદુ શું થાય?

  • A
    $(2, 0)$
  • B
    $(1, 0)$
  • C
    $(0, 0)$
  • D
    $(-1, 0)$

Explore More

Similar Questions

$(1, 4)$ માંથી પરવલય $y^2 = 4x$ પર દોરેલા સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Difficult
View Solution

પરવલય $3x - 2y^2 - 4y + 7 = 0$ નું શિરોબિંદુ શું છે?

ધારો કે $M$ એ પરવલય $y^2=8(x-3)$ પરના બિંદુ $P$ માંથી તેની નિયામિકા પર દોરેલા લંબનો લંબપાદ છે અને $S$ એ પરવલયનું નાભિ છે. જો $\triangle SPM$ સમબાજુ ત્રિકોણ હોય,તો $P$ બરાબર શું થાય?

જો $(-1,-1)$ એ પરવલયનું નાભિ હોય અને $x+y+4=0$ એ તેની નિયામિકા હોય,તો તેનું શિરોબિંદુ શોધો.

પરવલય $y^2 = 5x$ પરના બિંદુ $P$ પર દોરેલી અભિલંબ જીવા $PQ$ શિરોબિંદુ આગળ કાટખૂણો આંતરે છે. જો $P$ પ્રથમ ચરણમાં હોય,તો અભિલંબ જીવાનું બીજું અંત્યબિંદુ $Q$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo