જો પ્રકાશીય ઉપકરણમાં વપરાતા પ્રકાશની તરંગલંબાઈ $\lambda_1 = 4000 \, \mathring A$ અને $\lambda_2 = 5000 \, \mathring A$ હોય,તો તેમની વિભેદન શક્તિનો ગુણોત્તર શું થશે?

  • A
    $16:25$
  • B
    $9:1$
  • C
    $4:5$
  • D
    $5:4$

Explore More

Similar Questions

ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવનો વ્યાસ $0.1 \ m$ છે અને પ્રકાશની તરંગલંબાઇ $6000 \ \mathring{A}$ છે. તેની રિઝોલ્વિંગ પાવર આશરે કેટલી હશે?

માઈક્રોસ્કોપનું ન્યુમેરિકલ એપર્ચર $0.12$ છે અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $600 \, nm$ છે. તો તેની વિભેદન સીમા (limit of resolution) આશરે $............. \, \mu m$ હશે.

એક અવલોકનકારથી $10 \,km$ ના અંતરે બે પ્રકાશિત બિંદુવત ઉદગમો એક ચોક્કસ અંતરે આવેલા છે. જો તેની આંખનું છિદ્ર (aperture) $2.5 \times 10^{-3} \,m$ હોય અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $500 \,nm$ હોય, તો બિંદુવત ઉદગમો વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેઓ અલગ જોઈ શકાય ($\,m$ માં)?

એક માણસ $11 \, km$ અંતરે રહેલાં બે થાંભલા સ્પષ્ટ જોઈ શકે છે. તો થાંભલા વચ્ચેનું ન્યૂનત્તમ અંતર $m$ માં કેટલું હોવું જોઈએ?

ભારતના કાવલુર ખાતે,ખગોળશાસ્ત્રીઓ જે ટેલિસ્કોપનો ઉપયોગ કરતા હતા તેના ઓબ્જેક્ટિવનો વ્યાસ $1 \, m$ હતો,તેઓએ $2.54 \, m$ વ્યાસ ધરાવતા ટેલિસ્કોપનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આના પરિણામે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo