એક અવલોકનકારથી $10 \,km$ ના અંતરે બે પ્રકાશિત બિંદુવત ઉદગમો એક ચોક્કસ અંતરે આવેલા છે. જો તેની આંખનું છિદ્ર (aperture) $2.5 \times 10^{-3} \,m$ હોય અને વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $500 \,nm$ હોય, તો બિંદુવત ઉદગમો વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેઓ અલગ જોઈ શકાય ($\,m$ માં)?

  • A
    $12.2$
  • B
    $24.2$
  • C
    $2.44$
  • D
    $1.22$

Explore More

Similar Questions

એક ટેલિસ્કોપના ઑબ્જેક્ટિવનો વ્યાસ $10 \, cm$ છે અને તેનાથી $1 \, km$ દૂર બે વસ્તુઓ છે. આ બે વસ્તુઓ વચ્ચેનું લઘુતમ અંતર કેટલું હોવું જોઈએ કે જેથી કરીને આ ટેલિસ્કોપ વડે બંનેના પ્રતિબિંબ છૂટા જણાય? પ્રકાશની તરંગલંબાઈ $5000 \, \mathring{A}$ છે.

Difficult
View Solution

બે ઉભા થાંભલા એકબીજાથી $6.28 \, m$ ના અંતરે છે. તેમને અલગ જોવા માટે અવલોકનકારનું થાંભલાથી મહત્તમ અંતર કેટલું હોવું જોઈએ? ($km$ માં)

$3 \times 10^{-2} \, m$ વ્યાસનું એપર્ચર ધરાવતું ટેલિસ્કોપ $80 \, m$ અંતરે રહેલી બારી પર કેન્દ્રિત છે,જેમાં $2 \times 10^{-3} \, m$ અંતરની વાયર જાળી લગાવેલી છે. આપેલ છે: $\lambda = 5.5 \times 10^{-7} \, m$,તો ટેલિસ્કોપ દ્વારા જાળીનું અવલોકન કરવા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ $40 \ kV$ પર કાર્યરત છે. આ માઇક્રોસ્કોપની રિઝોલ્વિંગ પાવર અને $6 \times 10^{-7} \ m$ તરંગલંબાઇ ધરાવતા પીળા પ્રકાશનો ઉપયોગ કરતા બીજા માઇક્રોસ્કોપની રિઝોલ્વિંગ પાવરનો ગુણોત્તર કેટલો થાય?

Difficult
View Solution

બે સૂક્ષ્મ કણો વચ્ચેનું અંતર અનુક્રમે $2000 \; \mathring{A}$ અને $3000 \; \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા બે અલગ-અલગ પ્રકાશ દ્વારા $P_A$ અને $P_B$ તરીકે માપવામાં આવે છે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo