જો કોઈ માધ્યમ માટે ધ્રુવીભવન કોણ $60^\circ$ હોય,તો તે માધ્યમ માટે ક્રાંતિક કોણ . . . . . . છે.

  • A
    $\sin^{-1} \sqrt{3}$
  • B
    $\tan^{-1} \sqrt{3}$
  • C
    $\cos^{-1} \sqrt{3}$
  • D
    $\sin^{-1} \frac{1}{\sqrt{3}}$

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. પારદર્શક માધ્યમ માટે બ્રુસ્ટરનો ખૂણો એ

પ્રકાશનું એક કિરણ $AO$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચના સ્લેબ $(\mu = 1.54)$ પર આપાત થાય છે. પરાવર્તિત કિરણ $OB$ ને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે. ફરતા નિકોલ પ્રિઝમ દ્વારા જોતા,આપણને જણાય છે કે $(\tan 57^{\circ} = 1.54)$.

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ હવા-કાચની સપાટી પર પોલરાઇઝિંગ કોણ $\theta$ પર આપાત થાય છે. જો $\lambda_{a}$ અને $\lambda_{g}$ એ અનુક્રમે હવા અને કાચમાં પ્રકાશની તરંગલંબાઇ હોય,તો:

હવામાં ગતિ કરતું એક અધ્રુવીભૂત પ્રકાશનું કિરણ $1.73$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમ પર બ્રુસ્ટરના ખૂણે આપાત થાય છે. તો

જ્યારે કાચના સ્લેબની સપાટી પર આપાતકોણ $60^{\circ}$ હોય,ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે. કાચમાં પ્રકાશનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo