એક પાત્રમાં વાયુ $P_0$ દબાણે રહેલો છે. જો બધા જ અણુઓનું દળ અડધું કરવામાં આવે અને તેમની ઝડપ બમણી કરવામાં આવે,તો અંતિમ દબાણ કેટલું થશે?

  • A
    $4P_0$
  • B
    $2P_0$
  • C
    $P_0$
  • D
    $P_0/2$

Explore More

Similar Questions

જો સમાન તાપમાને હાઈડ્રોજનના અણુઓની સંખ્યા ઓક્સિજનના અણુઓની સંખ્યા કરતાં બમણી હોય,તો તેમની કુલ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? (હાઈડ્રોજન : ઓક્સિજન)

$Assertion$: આદર્શ વાયુના આપેલ દળના તમામ અણુઓની કુલ સ્થાનાંતરિત ગતિઊર્જા તેના દબાણ અને કદના ગુણાકાર કરતાં $1.5$ ગણી હોય છે.
$Reason$: વાયુના અણુઓ એકબીજા સાથે અથડાય છે અને અથડામણને કારણે અણુઓના વેગમાં ફેરફાર થાય છે.

વાયુના ગતિવાદ અનુસાર,વાયુના $1$ ગ્રામ-મોલ (મોલ) માટે સરેરાશ ગતિ ઊર્જા નીચેનામાંથી કઈ અભિવ્યક્તિ દ્વારા આપવામાં આવે છે?

$1\, kg$ દ્વિપરમાણ્વીય વાયુ $8 \times 10^4\, N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4\, kg/m^3$ છે. તેની ઉષ્મીય ગતિને કારણે વાયુની ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

અનુક્રમે $300 \, K$ અને $450 \, K$ તાપમાને હાઇડ્રોજન અને નાઇટ્રોજનની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo