આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દળનો કણ $PC$ રેખા પર $v$ વેગથી ગતિ કરે છે. $O$ બિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન કેટલું થશે?

  • A
    $mvL$
  • B
    $zero$
  • C
    $mvr$
  • D
    $mv\ell$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતો એક નાનો કણ $x-y$ સમતલમાં $x$-અક્ષ સાથે $\theta$ ખૂણે $v_0$ ના પ્રારંભિક વેગથી ફેંકવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. $t < \frac{v_0 \sin \theta}{g}$ સમયે,કણનું કોણીય વેગમાન કેટલું હશે?

$2\ kg$ દળ અને $0.2\ m$ ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર તેની પોતાની ધરી પર ઘર્ષણ વગર $3\ rad/s$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. $0.5\ kg$ દળનો એક કણ $5\ m/s$ ના વેગથી ગતિ કરતો નળાકાર સાથે અથડાય છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેને ચોંટી જાય છે. અથડામણ પહેલાં નળાકારનું કોણીય વેગમાન ........ $J-s$ હશે.

$0.01 \ kg$ દળ ધરાવતા કણનો સ્થાન સદિશ $\vec{r} = (10\hat{i} + 6\hat{j}) \ m$ છે અને તે $5\hat{i} \ m/s$ ના વેગથી ગતિ કરે છે. ઊગમબિંદુની સાપેક્ષ તેનું કોણીય વેગમાન $\hat{k} \ J \cdot s$ માં શોધો.

$4 \ kg$ દળ ધરાવતો એક કણ $(4 \hat{i} + 2 \hat{j}) \ m/s$ ના વેગથી ગતિ કરે છે. જ્યારે તે $(1, 1, 0) \ m$ સ્થાન પર હોય ત્યારે ઉગમબિંદુની સાપેક્ષે કણનું કોણીય વેગમાન શોધો.

$5 \ kg$ દળ અને $30 \ cm$ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર મુક્તપણે ભ્રમણ કરી શકે છે. તેને $3 \ kg \ m^2 s^{-1}$ નો પ્રારંભિક કોણીય આઘાત મળે છે અને ત્યારબાદ દર $4 \ s$ પછી સમાન આઘાત મળે છે. પ્રારંભિક આઘાત પછી $30 \ s$ બાદ નળાકારની કોણીય ઝડપ કેટલી હશે? નળાકાર શરૂઆતમાં સ્થિર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo