ફૂલોની સુગંધ તેમાં રહેલા કેટલાંક બાષ્પશીલ કાર્બનિક સંયોજનોને લીધે હોય છે. આ સંયોજનો આવશ્યક તેલો તરીકે ઓળખાય છે. સામાન્ય તાપમાને આ તેલો પાણીમાં અદ્રાવ્ય પરંતુ પાણીની બાષ્પમાં મિશ્રિત થઈ શકે તેવા હોય છે. ફૂલોમાંથી આ તેલોનું નિષ્કર્ષણ કરવા માટેની યોગ્ય પદ્ધતિનું નામ આપો.

  • A
    નિસ્યંદન
  • B
    સ્ફટિકીકરણ
  • C
    નીચા દબાણે નિસ્યંદન
  • D
    બાષ્પ નિસ્યંદન

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું ઉર્ધ્વપાતન (sublimation) દ્વારા શુદ્ધિકરણ કરી શકાય છે?

આપેલ આકૃતિનો ઉપયોગ કરીને,નમૂના $A$ અને નમૂના $C$ ના $R_f$ મૂલ્યોનો ગુણોત્તર $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય . . . . . . . . છે.
કોષ્ટક: નમૂનાઓનું પેપર ક્રોમેટોગ્રાફી
| ઘટક | બેઝ લાઇનથી અંતર (cm) |
| :--- | :--- |
| નમૂનો $A$ | $5.0$ |
| નમૂનો $B$ | $6.5$ |
| નમૂનો $C$ | $10.0$ |
| સોલ્વન્ટ ફ્રન્ટ | $12.5$ |

એનિલીનને મિશ્રણમાંથી અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

જો કોઈ પ્રવાહી સંયોજન તેના ઉત્કલન બિંદુએ વિઘટન પામતું હોય,તો તેના શુદ્ધિકરણ માટે તમે કઈ પદ્ધતિ(ઓ) પસંદ કરી શકો? તે જાણીતું છે કે સંયોજન ઓછા દબાણે સ્થાયી છે,વરાળમાં બાષ્પશીલ છે અને પાણીમાં અદ્રાવ્ય છે.

નીચેના વિધાનો માટે સાચું કે ખોટું જણાવો:
ઓછા દબાણે વરાળ નિસ્યંદન (Steam distillation) માટે:
$i$. સાબુ ઉદ્યોગમાં વપરાય છે.
$ii$. વોટર પંપ,વેક્યુમ પંપ,એર પંપનો ઉપયોગ થાય છે.
$iii$. ઊંચા ઉત્કલનબિંદુ ધરાવતા પ્રવાહીનું વિઘટન થતું નથી.
$iv$. પ્રવાહીનું વિઘટન થાય છે.
$v$. પ્રવાહીને ઓછા તાપમાને ઉકાળવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo