પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?
વસતિ
જાતિ
જીવસમાજ
જીવાવરણ
જીવાવરણ ......નું બનેલું છે.
પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........
તળાવનો સમાવેશ કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં દર્શાવી શકાય.
નીચેનામાંથી કયું એક માનવનિર્માત નિવસનતંત્ર છે?
નીચેનામાંથી કેટલા નિવસનતંત્રો કૃત્રિમ નિવસનતંત્ર છે ?
જંગલ, વેલાનદ્દમુખી, ડાંગરનું ખેતર,રણ, માછલીઘર