મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા સજીવને કયાં જૂથોમાં વિભાજિત કરે છે ?
સ્થળજ કે જલજ
સ્વપોષી કે પરપોષી
ઉત્પાદકો કે વિઘટકો
બીજધારી કે ભ્રૂણધારી
નિવસનતંત્રના ઘટકોમાં .......... નો સમાવેશ થાય છે.
નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા અને ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતાને અનુલક્ષીને, નીચે પૈકી કયું વિધાન સાચું છે?
અપૂર્ણ નિવસનતંત્ર એટલે શું? યોગ્ય ઉદાહરણ દ્વારા વર્ણવો.
તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?
એક નિવસનતંત્ર ધરાવે છે.