તફાવત આપો : ચરીય આહારશૃંખલા અને મૃત આહારશૃંખલા
ચારીય આહારશૃંખલા | મૃતઆહારશૃંખલા |
તેની શરૂઆત હમેશા લીલીવનસ્પતિથી તૃતીય ઉપભોક્તા સુધી હોય છે. | તેની શરૂઆત વિઘટકો થી થાય છે. |
લીલી વનસ્પતિઓ એ પ્રથમ સજીવ છે કે જે સૂર્ય ઉર્જા નું શોષણ કરે છે. | તેના પ્રથમ પોષકસ્તરે બેક્ટેરિયા અને ફૂગ જોવા મળે છે. |
શક્તિપ્રવાહનો દર ઓછો હોય છે. | શક્તિપ્રવાહનો દર વધુ હોય છે. |
મોટા કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. | નાના કદ ના આ સજીવો આ શૃંખલાનું નિયમન કરે છે. |
જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
માંસાહારી વનસ્પતિઓનો સમાવેશ કયાં પોષકસ્તરે થાય છે ?
આપાત સૌર વિકિરણમાં ફોટોસ્થિટીકલી એક્ટિવ રેડિયન $(PAR) $ ની ટકાવારી શું છે?
શક્તિના રૂપાંતરણ દરમ્યાન શક્તિનો જથ્થો કયા સ્વરૂપે વ્યય પામે છે ?