પર્યાવરણનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ શું દર્શાવે છે ?
વિકાસ
ભિન્નતા
પ્રતિક્રિયા
વૃદ્ધિ
નીચેનામાંથી વટાણાના છોડનું ક્યું લક્ષણ પ્રભાવી નથી ?
આનુવંશિકતા એટલે .........
ભિન્નતા એેટલે .......
નીચેનામાંથી કયો મેન્ડલવાદનો અપવાદ છે?
મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર અભ્યાસ કરાયેલ સાત જોડ વિરોધાભાસી લક્ષણોની ચર્ચા કરો.