ભિન્નતા એેટલે .......
જૈવસમાજ રહેલ જુદાપણું
નિવસનતંત્રમાં રહેલ જુદાપણું
એક જાતિના સભ્યો વચ્ચે રહેલ જુદાપણું
ઉપરના બધા જ
મેન્ડલ દ્વારા કેટલાક વિશેષકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે .... હતાં.
નીચેનામાંથી ક્યું લક્ષણ મેન્ડલે ધ્યાનમાં લીધું ન હતું.
નીચેનામાંથી મેન્ડલે આપેલ લક્ષણોમાંથી ક્યું સાચું નથી ?
લક્ષણ પ્રભાવી પ્રચ્છન્ન
શુદ્ધ સંવર્ઘિત વટાણાનો વંશક્રમ ....... દ્વારા મેળવી શકાય છે.
મેન્ડલ પ્રમાણે "કારક અથવા જનીન".......