ભિન્નતા એેટલે .......

  • A

    જૈવસમાજ રહેલ જુદાપણું

  • B

    નિવસનતંત્રમાં રહેલ જુદાપણું

  • C

    એક જાતિના સભ્યો વચ્ચે રહેલ જુદાપણું

  • D

    ઉપરના બધા જ

Similar Questions

શુદ્ધ સંકર જાતના સંદર્ભે અસંગત પસંદ કરો.

મેન્ડલ દ્વારા વટાણાનાં સાત જુદાજુદા લક્ષણોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, તેની સાથે સંકળાયેલા પુષ્પો, શિંગ અને બીજનાં વિશેષકોની સંખ્યા અનુક્રમે .... હતી.

મેન્ડલની સફળતાનું કારણ શું છે?

  • [AIPMT 1988]

આપેલામાંથી કયું વટાણાનું પ્રભાવી લક્ષણ છે.

નીચે આપેલ કયો સમયગાળો મેન્ડલના સંકરણના પ્રયોગોનો હતો ?