આનુવંશિકતા એટલે .........
એક પેઢીમાંથી બીજ પેઢીમાં લક્ષણોનું વહન
માતા-પિતાના લક્ષણો સંતાનોમાં ઉતરી આવવાની ઘટના
પિતૃઓ અને સંતતિ વચ્ચે રહેલ સમાનતાપણું
ઉ૫૨ના બધા જ
આનુવંશિકતાની ઐતિહાસિક પશ્ચાદ્ભૂમિકા જણાવો.
ઈચ્છિત લક્ષણોવાળી શાહિવાલ ગાયો ........... રાજ્યમાં ઉત્પન્ન કરવામાં આવી હતી.
નીચેનામાંથી ક્યું લક્ષણ મેન્ડલે ધ્યાનમાં લીધું ન હતું.
મેન્ડલ દ્વારા તેના અભ્યાસ માટે બગીચાના વટાણા સાથે કેટલા વિશિષ્ટાત્મક લક્ષણોની જોડ પસંદ કરાઈ હતી?
મેન્ડેલે નીચેનામાંથી ક્યાં છોડ પર પ્રયોગ કર્યા હતા ?