નીચેનામાંથી વટાણાના છોડનું ક્યું લક્ષણ પ્રભાવી નથી ?
શીંગનો રંગ - પીળો
બીજનો આકાર - ગોળ
પુષ્પનો રંગ - જાંબલી
પુષ્પનું સ્થાન - કક્ષીય
મેન્ડલ દ્વારા કેટલાક વિશેષકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તે .... હતાં.
નીચેનામાંથી કયો મેન્ડલવાદનો અપવાદ છે?
મેન્ડેલવાદ મુજબ કયું લક્ષણ પ્રભાવિતા દર્શાવે છે?
.....નાં કારણે મેન્ડલે વટાણાની વનસ્પતિને તેમનાં પ્રયોગ માટે પસંદ કરી.
મેન્ડલ દ્વારા તેના અભ્યાસ માટે બગીચાના વટાણા સાથે કેટલા વિશિષ્ટાત્મક લક્ષણોની જોડ પસંદ કરાઈ હતી?